શિશુવિહાર સંસ્થા દ્વારા 769મી દૃષ્ટિ ચકાસણી શિબિર યોજાઈ ગયી.

91

ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રીસુભાષચંદ્ર બોજ પ્રાથમિક શાળા નંબર 24માં શિશુવિહાર સંસ્થા દ્વારા 769મી દૃષ્ટિ ચકાસણી શિબિર યોજાઈ ગયી. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી સી.એસ.આર. એક્ટિવિટી તરીકે યોજાયેલ આ દૃષ્ટિ ચકાસણી શિબિરમાં પ્રાથમિક શાળાનાં 48 બાળકોની આંખ તપાસ તથા 20 બાળકોને જરૂરિયાત મુજબ સ્પ્રિંગ વિઝનનાં સૌજન્યથી ચશ્માંનું વિતરણ કરવામાં આવેલ…તારીખ 17 ફેબ્રુઆરી એ યોજાયેલ શિબિરનું સંકલન શિશુવિહાર સંસ્થાનાં કાર્યકર મીનાબહેન મકવાણા,જાવેદભાઈ લોયા તથા પોપટભાઈ વેગડે કર્યું હતું.

Previous articleભાવનગરના શિલ્પીનગર વિસ્તારમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવતા સ્થાનીકોએ વિરોધ કર્યો
Next articleઆજે ભાવનગરમાં ૭ નવા કોરોનાના કેસ નોંધાયા, ૬ કોરોનાને માત આપી