પક્ષીઓની તૃષા છીપાવવા માળનાથ ગૃપ દ્વારા પાણીના કુંડાનું વિતરણ

54

ચકલી ડે ની પૂર્વ સંધ્યાએ શહિદ સ્મારક , હલુરીયા ચોક , આલ્ફેડ સ્કૂલની પાસે કૃષ્ણકમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના નાના અંધ બાળકોનાં હસ્તે પક્ષીનાં પીવાના પાણીનાં કંડાનું વિનામૂલ્યે વિતરણ માળનાથ ગૃપ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો લોકોએ બહોળો લાભ લીધો હતો. આ તકે ૫૦૦થી વધુ પાણીના કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું . હરિભાઈ શાહ, દર્શન ચૌહાણ, રાજભાઈ ચૌહાણ તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleલીમખેડાના પ્રતાપપુરાના જશપાલસિંહ રાવલનો આજે જન્મદિવસ છે
Next articleજિલ્લા કક્ષાના ખેલ મહાકુઁભની જુડો રમતમા શાનદાર પ્રદર્શન કરતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો