કલેકટર કચેરીમાં ઝાડ ધારાશાહી

791

આજે સવારના સુમરે શહેર મધ્યે આવેલ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં આવેલ એક વૃક્ષ મુળમાંથી ઉખડી ધરાશાહી થઈ જવા પામ્યું હતું. જો કે ઘટના સમયે લોકોની અવર-જવર નહિવત્‌ હોવાના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી.

Previous articleનારી રોડ પર ડ્રેેનેજ લાઈનના ખોદકામથી ટેલિફોન, પાણીની લાઈનને ભારે નુકશાન
Next articleસિહોર પાસે વાડીનાં હોજમાં ન્હાવા પડેલ ભાવનગરનાં યુવાનનું મોત