તળાજાના પીપરલા ગામે શ્રી ભાગવત સપ્તાહમાં કાર્યક્રમમાં ભાવનગરના ડૉ.પ્રકાશ ભટ્ટ હાજર રહ્યા

48

તળાજાના પીપરલા ગામે શ્રી ભાગવત સપ્તાહમાં સમૂહ લગ્ન અંને સમૂહ જનોઈ તેમજ ભગવદ્ સપ્તાહ કાયક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજા વડતાલ રહયા હતા જેમાં આપણા ડૉ.પ્રકાશભાઈ ભટ્ટ (કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ -શ્રી બજરંગદાસબાપા આરોગ્યધામ ભાવનગર) તેમજ ડો ભદ્રેશ ભાઈ પંડ્યા (પ્રમુખ ડો સેલ બીજેપી તળાજા તાલુકા) ઉપરાંત ગઢપુર મંદિર સંતો અને હરિભકતો ઊપસ્થિત રહયા હતાં.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબ્રિટનના પીએમ જોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી