ઘોઘા તાલુકાના માલપર ગામે વિનામૂલ્યે નેત્રનિદાન યજ્ઞ યોજાયો

204

આજ રોજ માલપર ખાતે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી સંજયસિંહ ગોહિલ(માલપર) અને રણછોડદાસજી હોસ્પિટના સહયોગ થી પાંચમો નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 200 થી વધારે દર્દીઓ એ લાભ લીધો દર મહિનાની 22 તારીખે કેમ્પનું આયોજન કરવામાં આવે છે,ખૂબ સારો પ્રતિસાદ સાથે ખૂબ સફળ આયોજન કરવામાં આવે છે

કેમ્પ માં દર્દીઓ માટે ચા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે દર્દીઓને સ્પેસ્યલ વાહન દ્વારા રાજકોટ હોસ્પિટમાં લઈ જઈ ઓપરેશન કરી દવા,ચશ્માં આપી પરત લાવવામાં આવે છે માલપર આસપાસનાં ઘોઘા અને ભાવનગર તાલુકાના દર્દીઓ લાભ લઇ રહ્યા છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleરક્તદાન મહાદાન સાથે: તળાજાના પીપરલા ગામે શ્રી ભાગવત સપ્તાહ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર મુંબઇ વચ્ચે ૫મીથી દૈનિક ફ્લાઇટ