GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

49

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૬૪. અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટયાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા, આ કવિવર ન્હાનાલાલને ‘ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ’ કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?
– મણિશંકર રત્નજી ભટ્ટ
૧૬પ. ‘રંગતરંગ’ ભાગ ૧થી ૬ લેખક કોણ ?
– જયોતીન્દ્ર દવે
૧૬૬. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?
– ગુજરાત સાહિત્ય સભા
૧૬૭. ‘સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ હતા’ ?
– ગોવર્ધનરામ ત્રિપાઠી
૧૬૮. કુંદનિકા કાપડિયાએ કઈ નવલકથા લખી છે ?
– સાત પગલાં આકાશમાં
૧૬૯. ‘જય સોમનાથ’ નવલકથા કોણ લખી છે ?
– ક.મા. મુનશી
૧૭૦. ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ?
– સલ્તનત યુગ
૧૭૧. અૃમતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ?
– ઘાયલ
૧૭ર. ઓખાહરણનું સર્જકનું નામ શું છે ?
– પ્રેમાનંદ
૧૭૩. શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ?
– નિબંધકાર
૧૭૪. ‘પુનર્વસુ’ એ કોનું બીજુ નામ છે ?
– લાભશંકર ઠાકર
૧૭પ. ‘જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહિં મળે ત્યાં સુધી પાઘડી નહિ પહેરૂ’ આ પ્રતિજ્ઞાન કોણે લીધેલી ?
– પ્રેમાનંદ
૧૭૬. પુર્ણ સત્ય એ ગુજરાતી સાહિત્યમાં કેવી રીતે ઓળખાય છે ?
– આત્મકથા
૧૭૭. સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ
– ધૂમકેતુ
૧૭૮. ‘ઈર્શાદ’ કોનું તખલ્લુસ છે ?
– ચિનુ મોદી
૧૭૯. ગુજરાતી સાહિત્યમાં ‘ડોલન શૈલીના પ્રયોગશીલ સર્જક’ તરીકે કોણ જાણીતું છે ?
– ન્હાનાલાલ કવિ
૧૮૦. ‘અલપઝલપ’ના લેખક કોણ છે ?
– પન્નાલાલ પટેલ
૧૮૧. ગુજરાતી સાહિતય પરિષદના તાજેતરમાં નિધન પામેલા પ્રમુખ કોણ હતા ?
– ભોળાભાઈ પટેલ
૧૮ર. ‘અર્વાચીન ગદ્યના પિતા’ તરીકે કોણ જાણીતા છે ?
– નર્મદ
૧૮૩. નીચેનામાંથી કયું પુસ્તક કનૈયાલાલ મુનશીએ લખ્યું નથી ?
– ભસ્મ કંકણ
૧૮૪. નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
– અમદાવાદ એટલે અમદાવાદ – વિનોદ ભટ્ટ
૧૮પ. ‘સત્યના પ્રયોગો’ પુસ્તકનો સાહિત્ય પ્રકાર જણાવો.
– આત્મકથા
૧૮૬. ‘ઘનશ્યામ’ કયા લેખકનું ઉપનામ છે ?
– કનૈયાલાલ મુનશી
૧૮૭. નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ?
– તળાજા
૧૮૮. ગુજરાતી સાહિતય અકાદમીનું મુખપત્ર કયું છે ?
– શબ્દસૃષ્ટિ
૧૮૯. રણજિતરાય સુવર્ણચંદ્રક સૌપ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો
– ઝવેરચંદ મેઘાણી

Previous articleકોઇ વિદેશીનું નામ બદલાવવું છે??? (બખડ જંતર)
Next articleભારતીય બોક્સર નિખત ઝરીને ૫૨ કિગ્રા વેઈટ કેટગરીમાં ગોલ્ડ જીત્યો