ઢોરના ડબ્બામાં પશુઓના મોતનો સિલસિલો !

12

ભાવનગર અખિલેશ સર્કલ પાસે કોર્પોરેશન દ્વારા ઢોરનો ડબ્બો બનાવવામાં આવેલ છે હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ઢોરના ડબામાં અપૂરતી વ્યવસ્થા હોય કાદવ કીચડમાં દરોજ બે થી ત્રણ ગાયોના મૃત્યુ થતા હોય તેના લીધે આજુબાજુના વિસ્તારના લોકોમાં અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

Previous articleઢોરની સમસ્યા મુદ્દે તંત્ર અને શાસકો નિંભર
Next articleકિમીયાખોર એસ.ટી. એજન્ટે નિગમને રૂપિયા ૧.૩૯ લાખનો ચુનો ચોપડ્યો