પછાત એરિયાની શાળાના બાળકોને ભોજન કરાવાયું

974

જૈન જાગૃતિ સેન્ટર ભાવનગર દ્વારા જે.જે.સી. સેન્ટ્રલ બોર્ડના (મુંબઈ)ના પુર્વ ચેરમેન રમેશભાઈ મોરબીયાના પિતા જેઠા લાલભાઈના આત્મશ્રેયાર્થે ભાવનગર શહેરના પછાત વીસ્તારની શાળાના બાળકોને રસપુરીનો જમણવાર કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રદિપભાઈ શાહ, કિર્તિભાઈ સખપરા, ચંદ્રેશભાઈ શાહ, અજયભાઈ શેઠ, જયેન્દ્રભાઈ શેઠ, શાળાના પ્રજ્ઞાબેન ગાંધીત થા કમિટિના સભ્ય્‌ ઉપસ્થિત રહ્યા હતાં

Previous articleઇ્‌ઈ હેઠળ પ્રવેશની મુદત ૩૦મે સુધી લંબાવી
Next articleવિદ્યાદીપ વિમા યોજના અંતર્ગત પ૦,૦૦૦નો ચેક અર્પણ કરાયો