જન્મદિને ઠંડા પાણીનું વિતરણ

866

તળાજા શહેર ભાજપ બક્ષી પંચ મોરચાનાં મહામંત્રી પંકજ રાઠોડ દ્વારા આજે તેનાં જનમ દિવસની લોકોને ઠંડાપાણીનું વિતરણ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઝુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ બાળકોને ચેવડો પેંડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

Previous articleદર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા પાલીતાણાનાં ખાનગી હોસ્પિ. સંચાલકો
Next articleગુજરાતીમાં વધુ માર્કસ મેળવતા નૂતનનું સન્માન