કુડા ગામે મનરેગાના મજુરોને આહાર વિતરણ

1524

ઘોઘા પાસે આવેલ કુડા ગામે મનરેગા યોજના હેઠળ રાહત કામો ચલાવવામાં આવી રહ્યા છે. આ રાહત કામમાં જોડાયેલ મજુરોને કુડા ગ્રામ પંચાયત તથા રાજકિય અગ્રણી અરવિંદભાઈ, કુડાના સરપંચ, તલાટી કમ મંત્રી, ટી.ડી.ઓ. સહિતનાઓ દ્વારા અલ્પાહારનું  વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleભાવ. જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વરતેજમાં ઈનામ વિતરણ કાર્યક્રમ
Next articleરાજુલા તાલુકા પંચાયત કોંગ્રેસે ભાજપા પાસેથી છીનવી લીધી