શહેર ભાજપે સૈફુદ્દીનના પુતળાનું દહન કર્યુ

1287

ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આજરોજ ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલ અને જમ્મુ કાશ્મીર વિષે અપમાન જનક અને અસંવિધાનીક ટિપ્પણીઓ કરનાર પૂર્વ કેન્દ્રીય કોંગ્રેસી મંત્રી સૈફુદ્દીન સોઝના પુતળાનું દહન શહેરના કાળાનાળા ચોકમાં કરાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતાં.   તસવીર : મનિષ ડાભી

Previous articleફુલસર ગામમાં રૂા. ૭૭ લાખના વિકાસ કામોના ખાતમહૂર્ત કરાયા
Next articleએનસીપી દ્વારા વિનામુલ્યે રોપાનું વિતરણ