આત્મવિશ્વાસ સેમિનાર યોજાયો

1151

ભાવનગરની યુનિવર્સલ ઈન્સ્ટીટયુટ ઓફ નેચરોપોથી એન્ડ યોગીક સાઈન્સમાં ડો. અજયસિંહ જાડેજાનો આત્મ વિશ્વાસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ડીએનવાયએસ અને એમડી નેચરોપોથ કરતા વિદ્યાર્થીઓને આગળ કેવી રીતે વધી શકાય, પોતાનો આત્મવિશ્વાસ વધારવો, ગોલસેટ કરવો, ગુસ્સો દુર કરવો, સમય પાલન કરવું, નિયમો પાળવા, પોઝેટીવ થીકીંગ બનાવવું, વ્યસનોથી દુર રહેવું. અંધ શ્રધ્ધાથી દુર રહેવું. ડ દુર કરવો. વગેરેને પ્રેકટીકલ કરીને બતાવવામાં આવ્યા હતાં.

 

Previous articleહજ યાત્રાએ જનારા લોકોનો તાલીમ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો
Next articleબોટાદ જિલ્લા યુવક કોગ્રેસ દ્રારા શિક્ષણાધિકારી કચેરીમાં હલ્લાબોલ