ધોરણ-૧૦-૧૨ બોર્ડથી પૂરક પરીક્ષાનો પ્રારંભ

1226

માર્ચ ૨૦૧૮ માં લેવાયેલી ધો-૧૦-૧૨ની પરીક્ષા બોર્ડની પરીક્ષાનાં પરીણામ બાદ એક-કે બે  વિષયમાં  નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્રારા. આજથી . પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર શહેરનાં વિવધ પરક્ષા કેન્દ્રોપર ચૂસ્ત બંદોબસ્ત. હોય, વિધાર્થીઓને પરક્ષા આપી હતી

Previous articleતિર્થનગરી પાલીતાણા ખાતે રખડતા ઢોરનો વધેલો ત્રાસ
Next articleબે માસમાં ૨૧ લાખનાં ખર્ચે પ્રિમોન્સુનની સફળ કામગીરી કરાઈ : હરેશ મકવાણા