કણબીવાડમાં જર્જરીત મકાન ધરાશાયી

1512

શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ દેવીદાસ પટેલવાળા ખાંચામાં આવેલ જયેશભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલની માલિકીનું જર્જરીત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટ્યા હતા.

Previous articleલાયન્સ કલબ ઓફ ભાવનગરને એવોર્ડ
Next articleપિતા-પુત્રની હત્યા કરનાર વધુ બે ઝડપાયા