નારી ગામના વિવિધ પ્રશ્ને ધરણા

966

નારી ગામે બનાવાયેલા બે રોડ એક વર્ષના ટુંકા ગાળામાં તુટી ગયા જેને તાત્કાલિક રીપેર કરાવવા તેમજ અર્બન હેલ્થી સેન્ટર શરૂ કરવા સહિતના પ્રશ્નો અંગે ધરણા કરાયેલ જેમાં મહાપલાકિા વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, નગરસેવક કાંતિભાઈ ગોહિલ, ઘોઘા તા.પં. પ્રમુખ સંજયસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ પાંખના વડા સહિત આગેવાનો કાર્યકરો જોડાયા હતાં.

Previous articleરાજુલામાં ગંદકીનો માહોલ, લોકો ત્રાહીમામ
Next articleઈન્દિરાનગરના કિશોરનું ઈલેટ્રીક શોક લાગતા મોત