નવજયોત વિદ્યાલયમાં રૂબેલા રસીકરણ

804

દામનગર શહેરની સાંદિપની કેળવણી મંડળ સંચાલિત નવજ્યોત વિદ્યાલયમાં રૂબેલા વેકસીન કેમ્પમાં ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને રૂબેલા રસી આપી સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરતા તબીબો  નામદાર સરકાર દ્વારા ચાલતા રસી કરણ અભિયાનને ભવ્ય સફળતા નવજ્યોત વિદ્યાલય સંકુલમાં રસીકરણથી સુનિશ્ચિત ભવિષ્ય અંગે સુંદર સમજ સાથે વાલીઓ, વિદ્યાર્થીનીઓ, શિક્ષકોનું સુંદર સંકલન  રહ્યું હતું.

Previous articleદામનગર ખાતે નેત્રયજ્ઞ યોજાયો
Next articleસ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીનું વ્યાખ્યાન