કોળિયાક એસબીઆઈના મેનેજરનો વિદાય સમારોહ

1154

કોળિયાક ભારતીય સ્ટેટ બેંક શાખા મેનેજર મહેશકુમારની બદલી તથા વિદાય આપેલ છે તથા નવા આવેલા મેનેજર નરેન્દ્રકુમારને આવકારેલ છે.

કોળીયાક શાખા મેનેજર મહેશકુમાર ર થી રાા વર્ષની નોકરી દરમ્યાન સ્ટાફ સાથે સારી કામગીરી તથા દરેક ખાતેદારને સંતોષકારક જવાબ આપેલ. તેની જગ્યાએ નવા મેનેજર તરીકે નરેન્દ્ર કુમાર આવીને ચાર્જ સંભાળેલ છે. અને ખાતેદારોએ આવકારેલ છે.

Previous articleજિલ્લા કક્ષાના ૭રમાં સ્વાતંત્ર્ય પર્વની પાલિતાણા ખાતે કરાશે ઉજવણી
Next articleઅધેવાડા શિવકુંજ આશ્રમે ગુરૂપુર્ણિમાની ઉજવણી