બરવાળા રોજમદાર સફાઈ કામદારોને હૈયાધારણા…

972

બરવાળા નગરપાલિકાના સફાઈ કામદારોને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર દ્વારા ૩૧ ઓગષ્ટ સુધીમાં રોજમદાર સફાઈ કામદારોને સરકારી નિયમો અનુસાર ભરતી પ્રક્રિયા કરી કાયમી કરવામાં આવશે તથા બાકી રહેલા રોજમદાર સફાઈ કામદારોને સરકારના પ્રવર્તમાન લઘુતમના સુધારા પ્રમાણે વેતનદર આપવામાં આવશે તેવી હૈયાધારણા અપાતા હાલ પુરતું આંદોલન મોકુફ રાખવામાં આવેલ.

Previous articleગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક શરૂ કરવા માંગણી
Next articleભાવનગરના જાણીતા જુનિયર બચ્ચન હવે દુબઈ ખાતે સ્ટેજ પ્રોગ્રામ આપશે