નંદકુંવરબા કોલેજમાં ડો. ભારતીબેનનું વ્યાખ્યાન

897

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગર ખાતે પી.જી. સેન્ટર ઓફ એમ.કો.મની વિદ્યાર્થીનીઓ માટે અર્થશાસ્ત્રની સિધ્ધી વિષય ઉપર એમ.કે.બી યુનિ.ના ડો. ભારતીબેન દવેના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા, તેમને હાલના સમયમાં ભારતીય અર્થતંત્રમાં વર્તમાન સમયમાં ભારતના બજારોમાં ફેરફારથી કવી રીતે અસરો થતી હોય છે, અને આ અસરોથી અર્થતંત્રમાં હકારાત્મક વલણની સાથે કેવા ફેરફારો થતાં જોવા મળે છે. હાલના સમયમાં દુનિયાના દેશોમાં ભારતીય અર્થશાસ્ત્ર કેવી રીતેત ેની સિધ્ધિઓ હાંસલ કરે છે તો અંગે માર્ગદર્શન આપયું હતું.

Previous articleનાની રાજસ્થળી, પેટા શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી
Next articleજાફરાબાદના રોહીસા ગામે સિંહ દિવસની ઉજવણી