આહીર એકતા મંચ રાજુલા દ્વારા PIની બદલી રોકવા આવેદન આપ્યું

947

આહીર એકતા મંચ રાજુલા દ્વારા ગુજરાત પોલીસના પી.આઈ. સોનારા ૨૪ કલાકમાં બદલી રોકવા માટે રાજુલા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમા આહીર એકતા મંચ અમેરલી જિલ્લા ઉપપ્રમુખ રમેશભાઈ લાખણોેત્રા, રાજુલા તાલુકા પ્રમુખ દિનેશભાી કલસરીયા, ઉપપ્રમુખ સામતભાઈ વાઘ, મહામંત્રી શિવભાઈ લાખણોત્રા, મંત્રી લાલભાઈ વાઘ તેમજ આહીર સમાજ અને અન્ય સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી જણાવેલ કે જો ૨૪ કલાકમાં બદલી રોકવામાં નહિ આવે તો આહિર એકતા મંચ ગુજરાત અને અન્ય સમાજના લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે. તેવી ચિંકી અપાઈ હતી.

Previous articleનાગેશ્રી શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી
Next articleપાલીતાણામાં રંગબેરંગી રાખડીઓનું આગમન