ઈશ્વરિયા : સિંહ દિવસે વૃક્ષારોપણ

1526

ઈશ્વરિયા ગામે સિંહ દિવસ સાથે વૃક્ષારોપણ કરાયુ હતું. શુક્રવારે આ પ્રસંગે દુધ સહકારી મંડળીના આયોજન અને પ્રાથમિક શાળાના સંકલન સાથે સિંહ દિવસ પ્રસંગે આચાર્ય હસમુખભાઈ પટેલ સિંહ દિવસ તાલુકા સહ સંયોજક મુકેશકુમાર પંડિત, કાર્યકર્તા હિતેષભાઈ ગોસ્વામી તથા પ્રવિણભાઈ ચૌહાણની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યુ હતું.

Previous articleએસ.ટી. કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો
Next articleચાંચ ગામેથી દેશી દારૂનાં જથ્થા સાથે ૩ શખ્સો ઝડપાયા : ૨ ફરાર