શિખર આરોહણ અભિયાનમાં પો.કો. નરેન્દ્રસિંહની પસંદગી

1299

આગામી દિવસોમાં યોજાનાર શિખર આરોહણ અભિયાન માટે ભાલ પોલીસ મથકના પો.કો. નરેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગી થતા પોલીસ બેડામાં ખુશીનો માહોલ છવાયો છે.  ગુજરાત સરકાર દ્વારા હિમાચલ પ્રદેશના દુર્ગમ પહાડી વિસ્તારમાં માઉન્ટ હનુમાન ટીંબા (પ૯૩ર મીટર) શિખર આરોહણ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાવનગર પોલીસ બેડાના વેળાવદર – ભાલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમાની પસંદગી થયેલ છે. આ પસંદગીથી સમગ્ર સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી.

Previous articleબરવાળાના સાળંગપુર પાસે કુતરા સાથે બાઈક અથડાતા એકનું કરૂણ મોત બેને ગંભીર ઈજાઓ
Next articleઈંગ્લેન્ડ ઑપનર એલિસ્ટ કૂક ચોથી ટેસ્ટ મેચ ગુમાવશે..!!?