મહુવાના શિવાજી ગૃપે કેરળ ખાતે આફતગ્રસ્ત માટે ફુડ પેકેટ મોકલ્યા

876

મહુવામાં તાજેતરમાં બનાવવામાં આવવેલ શિવાજી ગૃપના યુવાનો દ્વારા અસરગ્રસ્તો માટે ૧૪,પ૦૦ રૂપિયા મહુવામાં આ યુવાનો દ્વારા એકઠા કરી અને ૧પ૦૦ જેટલા ફુડ પેકેટ રવાના કર્યા અને અમદાવાદ જઈ આ યુવાનો ફુડ પેકેટ દેવા માટે ગયા હતાં અને મહુવા મુન્નાભાઈ ચૌહાણ દ્વારા સૌથી વધારે ૧૦૦૧ એક હજાર એક રૂપિયાનું દાન આપવામાં આવેલ અને આ બાળકો દ્વારા આવી કામગીરી કરી અને પોતાના ખર્ચે અમદાવાદ જઈ ફુડ પેકટ રવાના કર્યાં.

Previous articleભૈરવધામ મંદિર ખાતે આયુર્વેદિક તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Next articleભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં રોઝડા, ભુંડ અને રેઢીયાર પશુઓનો અસહ્ય ત્રાસ