બેલા પ્રા.શાળામાં ક્ષયરોગ જનજાગૃતિ

2002

બરવાળા તાલુકાના બેલા ગામે ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબી રોગના મુખ્ય લક્ષણો તેમજ ટીબીનું નિદાન અને સારવાર અંગેની માહિતી આપવામાં આવેલ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો ઉપર વિનામુલ્યે સારવાર અપાતી હોવાની પણ માહિતી અપાયેલ.

Previous articleરાજુલાને સીવીલ હોસ્પિ.ની માંગ સાથે ડોક્ટરોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
Next articleધંધુકા ખાતે બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી