શિશુવિહારમાં ડો.પંકજભાઈ જોશીનું વક્તવ્ય

1023

વિશ્વને ફાયર બોલ થીયરી આપનાર આંતરરાષ્ટ્રીય ખગોળ વૈજ્ઞાનિકની પંકજભાઈ જોશીનું વ્યાખ્યાન આજે શિશુવિહાર યોજાયું. સુરેશભાઈ બુચ વ્યાખ્યાનમાલા અંતર્ગત ડો.પંકજભાઈ જોશીએ બ્રહ્માંડનું વ્યવસ્થાપન એ વિશે પોતાના મનનિય વિચારો વ્યક્ત કરેલા અને ભાવનગરના ૩૦૦થી વધુ પ્રબુદ્ધો અહીં ઉપસ્થિત રહ્યાં હતા. ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર અને ખગોળ વિજ્ઞાની ડો.પંકજભાઈનું નાગરિક અભિવાદન કરવામાં આવ્યું હતું.

Previous articleજાફરાબાદનાં બલાણા ગામે યોજાયેલ સેવાસેતુમાં ૨૯૭૧ અરજીઓનો નિકાલ
Next articleકુંભારવાડા વિસ્તારમાંથી ૪ જુગારીઓ ઝડપાયા