ભાજપ મહિલા મોરચા દ્વારા સેનેટરી પેડનું વિતરણ

795

ભારતીય જનતા પાર્ટીના વરીષ્ઠ આગેવાન અને પુર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા ગ્વાલીયર ધરાનાના મહારાણી એવા રાજમાતા વિજયરાજે સિંધીયાજીની જન્મતીથી પર આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના મહિલા મોરચા દ્વારા શહેરના ત્રણ સ્થાનો પર સાંજે ૪ થી ૬ દરમ્યાન નીશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleઘોઘા સર્કલ વોર્ડનો યોજાય ગયેલો સેવા સેતુ કાર્યક્રમ
Next article૬ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો