સિહોર કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

1417

સિહોર તાલુકાને દુષ્કાળ અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે અને સરકારની સૌની યોજના અંતર્ગત સિહોરનું ગૌતમેશ્વર તળાવ પાણીથી ભરવાની માંગણી સાથે સિહોર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસનાં પ્રમુખ સહિત હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો જોડાયા હતા.

Previous articleપ્રકાશ પર્વ દિપાવલીની ઉજવણી માટે નગરજનો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ
Next articleદિવાળી પૂર્વે પાંચ દિવસની પુજાથી કંકુ સિદ્ધ કરવાની વિધી