સિહોરની વિદ્યામંજરીમાં પુસ્તક પ્રદર્શન

614

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે ગાયત્રી પરિવાર ભાવનગર દ્રારા પુસ્તક પ્રદર્શન અને વ્યસન મુકિત પ્રદર્શન યોજાયું. આ બંને પ્રદર્શનનો લાભ વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓએ લીધો હતો. આ પુસ્તક પ્રદર્શનમાં ૫૦% રાહતદરે પુસ્તકોનું વેચાણ પણ રાખેલ હતું. વ્યસન મુકિત પ્રદર્શન નિહાળી ઘણા બધા વાલીઓએ વ્યસન મુકત થવાનાં શપથ લીધા હતા.

Previous articleલાઠી પ્રાંત અધિકારીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક મળી
Next articleસ્વા. પ્રા.શાળા ચિત્રામં રંગોળી સ્પર્ધા