તળાજાના બોરડા ગામની મુલાકાતે પ્રવિણ તોગડીયા

933

ભાવનગર જિલ્લામાંની જિલ્લાની મુલાકાતે આવેલ અને તલગાજરડા ખાતે ચાલી રહેલું પુ.મોરારી બાપુની રામકથામા રસપાન કરી બોરડા ગામે સાહિત્યકાર માયાભાઈ આહિર અને બોરડા ગામના આગેવાનોની મુલાકાતે કરી હતી ફાર્મ હાઉસમાં ટુકુ રોકાણ કરી ભાવનગર જવા નિકળ્યા હતા પ્રવિણભાઈ તોગડિયા એ જણાવ્યું હતું કે બોરડા ગામે બીજી વાર આવવાનું થયું છે બોરડા મા સાહિત્યકાર માયાભાઈ ને ત્યાં રામકથામા રસપાન કરવા આવવાનું થયું હતું આજે બીજી વાર બોરડા ગામે આવવાનુ થયું છે. બોરડા ગામના આગેવાનોની મુલાકાત કરી બોડા ગામના લોકોની ખુશી વ્યક્ત કરી હતી. પોલીસ નો બંદોબસ્ત ગાઠવવામાં આવ્યો હતો.

Previous articleવહીવંચા બારોટ સમાજની વાડીનું મુખ્યમંત્રીની હાજરીમાં લોકાપર્ણ થશે
Next articleભાવનગર પશ્ચિમ વિભાગનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો