ઉપાશ્રયોમાં જ્ઞાન પંચમીની ઉજવણી

1551

કારતક સુદ પાંચમના દિવસે જૈન સમાજ દ્વારા જ્ઞાન પંચમીની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે શહેરના વડવા જૈન ઉપાશ્રય ખાતે રંગોળી દોરવા ઉપરાંત પુસ્તકો સહિતના જ્ઞાન આપતા શાસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવેલ અને તેનું પુજન કરવામાં આવેલ.

Previous articleસાહસ એકેડેમી દ્વારા સન્માન સમારોહ
Next articleભાવનગરમાં રવિવારે ર૮૧ સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન