પૂ. જલારામ બાપાની જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી

1370

પૂ. જલારામ બાપાની ર૧૯મી જન્મ જયંતિની આજે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જલારામ મંદિર આનંદનગર ખાતે અન્નકુટ દૃશન, ભોજન મહાપ્રસાદ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભાવિકોએ લાભ લીધો હતો. જયારે ખારગેટ જલારામ મંદિરે પણ પુજન- અર્ચન સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

 

Previous articleસીકસલેન રોડનું દબાણ ૮ દિવસમાં દુર કરવા ચેરમેન દ્વારા તંત્રને તાકીદ
Next articleશહેર ભાજપ દ્વારા સ્નેહમિલન યોજાયું