વલભીપુર ભગતબાપુના મંદિરે તુલસી વિવાહ

758

વલભીપુર ખાતે ભગતબાપુના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત તુલસી વિવાહના આ કાર્યક્રમમાં વલભીપુર અને આજુબાજુના ગામડાઓના બહેનો અને દિકરીઓએ ઉપસ્થિત રહીને તુલસી પૂજન કરાયું હતું.

Previous articleચિત્રા જીઆઈડીસી ખાતે પ્લાસ્ટીક વેસ્ટમાં આગ
Next articleઘરફોડ ચોરીના ૩ આરોપીને  બોટાદ પોલીસે ઝડપી લીધા