માર્કેટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

818

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલાક ોલેજ દેવરાજનગર ખાતે બી.કોમની માર્કેટિંગ વિષયની વિદ્યાર્થીનીઓ માટે બીરજુ જાનીએ માર્કેટિંગ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં માર્કેટિંગ કેવી રીતે કરવું ? કોઈપણ કંપનીએ આપેલ ટારગેટ પુરો કરવાની સિસ્ટમની વિદ્યાર્થીને જાણકારી આપી હતી.

Previous articleબોટાદકર પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ
Next articleજાહન્વી અને ઇશાન પ્રેમમાં હોવાની છેડાયેલ નવી ચર્ચા