ભૈરવધામે કાળભૈરવ જયંતિ ઉજવાઈ

900

શહેરના જુનાબંદર રોડ લાકડીયા પુલ પાસે આવેલા ભૈરવધામ ખાતે આજે કાળભૈરવ દાદાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ કિલોનો લાડુ બનાવાયો હતો તેમજ સાંજે પ્રસાદ વિતરણ, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેના દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો.

Previous articleરાજુલા ચીફ ઓફિસરને સફાઈ કર્મીઓએ એટ્રોસીટીમાં ફસાવવાની ધમકી અપાતા પોલીસ પાસે રક્ષણ માંગ્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે