ઈંગોરાળા જાગાણી ખાતે આંગણવાડીનું લોકાર્પણ

755

દામનગરના ઈંગોરાળા જાગાણી ખાતે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરાયું. સામાજીક અગ્રણી ઘનશ્યામભાઈ જાગાણીના વરદ હસ્તે કરાયું હતું. સરપંચ દિનેશભાઈ જસાણી, યોગેશભાઈ જાગાણી, આંગણવાડી બહેનો સામાજીક અગ્રણીઓ, વાલીઓ બાળકો સહિત અનેકોની ઉપસ્થિતિમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું.

Previous articleગણેશનગર પ્રા. શાળા દ્વારા સ્વચ્છતા અભિયાન
Next articleલોથલ : અસ્ત અને ઉદય