જાત્રુડા ખાતે સરપંચની આગેવાનીમાં પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઈ

920

લીલીયા તાલુકા ના જાત્રુડા ખાતે સરપંચની આગેવાનીમાં પ્રાથમિક શાળાને તાળાબંધી રાજેશ પાનસૂરિયા નામક શિક્ષકની ખોટી રીતે બદલી કરતા ગ્રામજનોમાં ભારે રોષ સારા શિક્ષકની પુનઃ વાપસી ઇચ્છતા ગ્રામજનોનો આક્રમક મિજાજ રોષભેર પ્રાથમિક શાળાને તાળાબંધી કરી રાજેશ પાનસૂરિયાને પરત મુકવાની માંગ બુલંદ બની લીલીયા તાલુકા ના જાત્રુડા ખાતે પ્રાથમિક સ્વ દૂધીબેન ભૂરાભાઈ ઉકાણી પ્રાથમિક શાળામાં શિક્ષક રાજેશ પાનસૂરિયાની બદલી થતા ગ્રામજનોમાં ભારે નારાજગી રાજેશ પાનસૂરિયાને પરત મુકોની માંગ બુલંદ બની પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત જિલ્લા પંચાયતના ડી ડીઓ શિક્ષણ સમિતિ ચેરમેન સુધી રજૂઆતો કરાય પાનસૂરિયાને પરત મુકોનો નારો લગાવતા જાત્રુડા ખાતે સરપંચની આગેવાનીમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાય હતી.

Previous articleજી.સી.મેમ્બર તરીકે પ્રકાશ બોસમીઆ બીજી ટર્મમાં રીપીટ
Next articleએમએમસી દ્વારા એનએસએસ વાર્ષિક શિબિરનો પ્રારંભ કરાયો