વીજ પુરવઠો ખોરવાતા એસટી મથકે કતારો

858

ભાવનગર એસ.ટી. મથકે આજે વીજ પુરવઠો ખોરવાતા રીઝર્વેશન ટીકીટ બારીએ કોમ્પ્યુટર ઠપ્પ થતા રીઝર્વેશન કરાવવા આવેલા લોકોની લાંબી લાઈનો થવા પામી હતી અને કલાકો સુધી લોકોને રીઝર્વેશન ટીકીટ માટે રાહ જોવી પડી હતી.

Previous articleમુખ્યમંત્રીનાં રાજીનામાની માંગણી સાથે કોગ્રેસનું પ્રદર્શન : આગેવાનોની અટકાયત
Next articleઅન્નપૂર્ણા વ્રતનું સમાપન