ડો. નિરંજન આચાર્ય દ્વારા ગઝલની પ્રસ્તુતિ

650

ધ બેન્ડ ઓફ રાધીયા એન્ડ ગ્રુપ દ્વારા ગઝલ અને સુફી સંગીત કાર્યક્રમનું આયોજન કરેલ તેમાં કવિ – લેખક – ગાયક કલાકાર તરીકેની બહુ મુખી પ્રતિભા ધરાવતા ડો. નિરંજન આચાર્યએ અટક શાળા કરે છે તો યે અટકાવી નથી શકતો હૃદય નાદાન છે તેને હું સમજાવી નથી શકતો સ્વરચીત ગઝલ રજુ કરી શ્રોતાઓને આનંદ વિભોર કરી દીધા હતાં.

Previous articleખડવાવડી ગામની માધ્યમિક શાળાને તાળાબંધી
Next articleભાવનગરમાં રવિવારે અખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન