ડો.મિતાબેન વ્યાસનું વ્યાખ્યાન યોજાયું

719

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાંડો.મિતાબેન વ્યાસનું સંસ્કૃત ભાષાનું ઉદભવ સ્થાન વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, વર્તમાન સમયમાં મનુષ્ય જીવનમાં સંસ્કૃત ભાષા ઉદભવ સ્થાન વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleકુંભારવાડામાં આરસીસી રોડનું ખાતમુર્હુત
Next articleમાતાનું બાળક સાથે મિલન કરાવતી બોટાદ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન