ક્ષિતિજ આર્ટ દ્વારા ચિત્ર પ્રદર્શન

924

ભાવનગરની જાણીતી સંસ્થા ક્ષિતિજ આર્ટનાં ૩ વર્ષથી ૬૫ વર્ષ સુધીનાં બાળ અને સિનિયર કલાકારો દ્વારા તૈયાર કરાયેલા ચિત્રોનું પ્રદર્શન આજથી બે દિવસ આર્ટ ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે ખુલ્લુ મુકવામાં આવેલ જેમાં ઓઈલ કલર, એક્રેલીંક કલર, વોટર કલર સહિતનાં ચિત્રો પ્રદર્શીત કરવામાં આવ્યા છે.

Previous articleરામપરા પ્રાથમિક શાળાનાં બાળકોએ ગામમાંથી પતંગનાં દોરા એકઠા કર્યા
Next articleવિવિધ માંગણીઓ સાથે શિક્ષકોએ આવેદન આપ્યું