શહેરમાં ઠેર ઠેર બાપાની મઢુલીઓ બનાવી પ્રસાદ વિતરણ કરાયું

681

પૂ.સંત બજરંગદાસ બાપાની ૪૨મી પૂણ્યતિથિ નિમિત્તે આજે ભાવનગર શહેર-જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરનાં ઘોઘાસર્કલ, તખ્તેશ્વર તળેટી જિલ્લા પંચાયત સામે, ડોન સહિતંનાં વિસ્તારોમાં પૂ.બજરંગદાસ બાપાની મઢુલીએ વિવિધ કાર્યક્રમોની ઉજવણી સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યુ હતું. જ્યારે તખ્તેશ્વર તળેટી મઢુલી ખાતે સાંજે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ રાહદારીઓને પ્રસાદ વિતરણ કરાયુ હતું.

Previous articleપીજીવીસીએલમાં લેવાયેલી હેલ્પરની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાના આક્ષેપ
Next articleભાવનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિ બેઠકમાં બધા ઠરાવો સર્વાનુમતે પાસ કરાયા