ઈશ્વરિયા : દંતરોગ નિદાન કેમ્પ

599

અમરગઢ દંત મહાવિદ્યાલય દ્વારા ઈશ્વરિયા ગામે શુક્રવારે દંતરોગ નિદાન શિબિર યોજાયેલ. અહિં દાંતના દર્દી માટે વિનામુલ્યે નિદાન લાભ મળ્યો હતો.

Previous articleઈશ્વરિયામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયુ
Next articleસ્કાઉટ-ગાઈડ દેશી રમતો યોજાઈ