ભાવનગરમાં સીએનજી મેળાનો પ્રારંભ – રેલી નિકળી

1637

ગુજરાત ગેસ દ્વારા ભાવનગરના હિમાલીયા મોલ પાસે આજથી બે દિવસ માટે સીએનજી મેળાનું આયોજન કરવામાં આવેલ જેનું ઉદ્દઘાટન મેયર મનહરભાઈ મોરી, કમિશ્નર એમ.કે. ગાંધીત ેમજ તુષાર સુમેરા, પિયુષ ઉપાધ્યાય, મકસુદ શેખ, કે.આર.પ્રસાદ સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ ઉપરાંત સવારે શહેરમાં સીએનજી વાહનોની રેલી કાઢવામાં આવી હતી. જેનું પ્રસ્થાન મેયર  તથા કમિશ્નરે કરાવ્યું હતું. આ રેલી મારફત લોકોને સીએનજીની જાણકારી આપવામાં આવી હતી.

Previous articlePI જાગૃતિબેન જેલ હવાલે
Next articleપીઆઈનાં સમર્થનમાં ટોળા એકઠા થયા