વલભીપુરમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી

1160

વલભીપુર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા  જન આક્રોશ રેલી બાદ ખેડૂતોના પ્રશ્નને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં, પ્રભારી મનોહરસિંહ ગોહિલ (લાલભા) સહિત ભાવીક ધાનાણી પ્રમુખ વલભીપુર શહેર કોંગ્રેસ, મનસુખ લાલ મકવાણા – પ્રમુખ વલભીપુર તાલુકા કોંગ્રેસ તથા વલભીપુર નગર પાલિકા ના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો તથા  કોંગ્રેસ કાર્યકરો હાજર રહેલ.

Previous article૧૩ પોઈન્ટ રોસ્ટર નિયમ રદ કરવાની માંગ
Next articleસપ્તધારાથી સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ત્રિ-દિવસીય વર્કશોપ