પાલિતાણામાં ઉપધાન તપની ઉજવણી

549

જૈન તિર્થ ક્ષેત્ર પાલિતાણા ખાતે તાજેતરમાં ઉપધાન તપની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉપધાન તપની ઉગ્ર આધારના કરનાર ઉપાસકો સાથે સાધુ ભગવંતોની શોભાયાત્ર પાલિતાણાના મુખ્ય માર્ગો પરશ ફરિ હતી અને ગુરૂ ભગવંતો માળા પહેરાવી તપાસ્વીઓનું બહુમાન કર્યુ હતું.

Previous articleતક્ષશીલા વિદ્યાપીઠ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી
Next articleઉર્ષમાં પધારવા યુવરાજને આમંત્રણ