દામનગર ગુરૂકુળ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ

556

દામનગર સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ગુરૂકુળ ખાતે પુલવાના શહીદ જવાનો ને શ્રધાંજલિ વિશ્વ ભર માં ધેરા પ્રત્યઘાત દેશ આખો સ્તબ્ધ કાયર કૃત્ય ની ભારે આલોચના કાશ્મીર ના પુલવા માં ઇતિહાસ નો સૌથી મોટો પિશાચી હુમલા માં શહીદ જવાનો ને ભારે ગનગીની સાથે સહજાનંદ એયુજેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ખાતે શ્રધાંજલિ દેશ ની સુરક્ષા કરતા જવાનો ની પીઠ પાછળ ધા કરતા ત્રાસવાદી હુમલા ની ધોર નિંદા સાથે ઠેર ઠેર ગનગીની વચ્ચે શોકાતુર દેશવાસી ઓ દ્વારા પુરા અદબ સાથે વીર જવાનો ને શ્રદ્ધાસુમન આપતી શેક્ષણિક સંસ્થા સ્વામી નારાયણ ગુરૂકુળ દામનગર

Previous articleઆક્રોશ રેલી –  કેન્ડલ માર્ચ યોજાઈ
Next articleસંઘવિ કન્યા વિદ્યાલય દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ