આતંકવાદના વિરોધમાં ભાજપ દ્વારા ધરણા

827

આતંકવાદના વિરોધમાં ભાજપ દ્વારા ગાંધી ચિંધ્યા રાહે રાજય વ્યાપી ધરણાના કાર્યક્રમો યોજાયા હતાં. જેના ભાગરૂપે ભાવનગર શહેર ભાજપ દ્વારા સાંજે ઘોઘાગેટ ચોક ખાતે સનતભાઈ મોદીના અધયક્ષ સ્થાને ધરણા યોજવામાં આવ્યા હતાં. જેમાં સાંસદ ભારતીબેન શિયાળ, પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, મેયર મનભા મોરી, હરૂભાઈ ગોંડલિયા, અમોહભાઈ શાહ, હર્ષદભાઈ દવે તેમજ સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો, પદાધિકારીઓ કાર્યકરો ભાઈઓ-બહેનો જોડાયા હતાં.

Previous articleગારિયાધાર તાલુકા સેવા સદનનું લોકાપર્ણ કરાયું
Next articleવિકાસ કામોના ખાતમુર્હુત કરાયા