આંબાચોકમાં રક્તદાન કેમ્પ

738

ઈસ્લામ ધર્મનાં મહાન પયગમ્બર હઝરત મોહમંદ મુસ્તુફાનાં દુખ્તરની વિલાદત નિમિત્તે ભાવનગર બ્લડ બેંકનાં સહયોગથી ઝયનબીયા હોલ, આંબાચોક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સવારે ૧૧ થી રાત્રીનાં ૮ દરમ્યાન ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યુ હતું.

Previous articleઘનશ્યામ મહારાજનાં પાટોત્સવ નિમિત્તે જળયાત્રા
Next articleભાવ. જિલ્લાના ૧,પ૧,૯૧૮ ખેડુતોને રૂા. ૩૦.૩૮ કરોડની સહાયની ચુકવણી