વણકર સમાજ ભવનનું ભૂમિપુજન

588

બાયડ તાલુકાના સાંઠબા ખાતે વણકર સમાજ ભવનનું ભૂમિપૂજન શંભુનાથજી જાંજરકા જગ્યાના મહંત રાજ્યસભા સાંસદ અને ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજીના વરદહસ્તે કરાયું રાજ્યસભા સાંસદ શંભુનાથજી દ્વારા વિસ લાખના અનુદાન સાથે વણકર સમાજ ભવન પ્રસંગે અનેકો અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના સૂત્રધારઓની ઉપસ્થિતિમાં કરાયું અરવલ્લી સાબરકાંઠા ખેડા સહિત અનેકો વિસ્તાર માટે આશીર્વાદ રૂપ વણકર સમાજ ભવન બનશે.

Previous articleબરવાળા પંથકમાં પોલીસે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી
Next articleરાજકોટ હાઈવે રોડ પર બનેલા નવા પુલ પર ગાબડાં