ઓમ કારેશ્વર મહાદેવ મંદિરના બ્લ્ડ ડોનેશન કેમ્પ

612

શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ ઓમ કારેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રી નિમિત્તે હર મહાદેવ સોશ્યલ ગૃપ દ્વારા બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. દર્શનાર્થી ભાઈઓ-બહેનોએ રક્તદાન કરી મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી. આ અવસરે ગૃપના સભ્યો દ્વારા સારી જહેમત  ઉઠાવી હતી.

Previous articleસિહોર નગરપાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
Next articleસિહોરમાં મહાશિવરાત્રીની આસ્થાભેર ઉજવણી કરાઈ